Home GUJARAT ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ના આપઘાત મામલે પરિજનોને હત્યાની આશંકા, તેવા સવાલો...

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ના આપઘાત મામલે પરિજનોને હત્યાની આશંકા, તેવા સવાલો ઊભા થાય?

143
0

સુરત, સચીન વોર્ડ ન.૩૦ ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ના આપઘાત મામલે પરિજનોને હત્યાની આશંકા છે કે કેમ પરિવારજનો ને નહી કોઈ પણ ખબર ન હતી અને તે સ્થળ ઉપર ચિરાગ સોલંકી આવ્યું અને સ્થાનિક સુત્રોના જણવ્યું મુજબ દરરોજ જ ચિરાગ સોંલકી કેમ ગ્રામ માં આવતું હતું. જેથી કોઈ ને શંકાસ્પદ બાબત નું ઉલ્લેખ કરી તેની તપાસ કરવામાં આવે તેવું માંગણી કરી રહ્યા છે.

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ના આપઘાત મામલે પરિજનોને હત્યાની આશંકા, તેવા સવાલો ઊભા થાય?

શંકા ઊભા થાય તેવું સવાલ ?

● સૌથી પહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી પહોંચ્યા ના સીસીટીવી
● કોર્પોરેટર ચિરાગ સોલંકીના આશરે 10 મિનિટ પછી ડોક્ટર આકાશ પટેલ આવ્યા ના સીસીટીવી દ્રશ્યો માં કેદ
● ચિરાગ સોલંકી કાયમ મહિલા ના ઘરે જતો હતો – સૂત્ર
● ચિરાગ સોલંકી પછી ડોક્ટર આકાશ પટેલ કેમ એમના ઘરે ગયા એ કારણ પણ એક બંધ?
● સમગ્ર ઘટનામાં ચિરાગ સોલંકી અને ડોક્ટર આકાશ પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ નજરે પડી રહી છે?
● પરિજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે,”અમોને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ”

હવે તપાસ થયા તો હકકીત લોકો ની સામે આવશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here