Latest Post

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે ૧૫૬ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળીને...

0
મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા. માહિતી બ્યુરો,સુરત:રવિવાર: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ...

સાતવલ્લા જંક્શન પાસે રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચને પેવરબ્લોક નાંખી રિપેર કરાયો: વાહનચાલકોને મોટી રાહત

0
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-નવસારી રોડ ઉપર કામગીરી. વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ઓવરબ્રિજના એપ્રોચને રાત્રિના સમયમાં બંધ રાખી તા.૮...

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 16ના મોત

0
પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ...

સચિનમાં ‘ટીવી મુક્ત અભિયાન’ વિવાદમાં – આરોગ્ય અધિકારી ખુદ માસ્ક વગર, ગરીબોની હાજરીમાંથી મજાક?

0
સુરત, સચિન:શહેરી વિસ્તાર સચિનમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું."ટીવી મુક્ત અભિયાન" હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં સ્પષ્ટ...

Shreenathji Jewellers સચીન માં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતા ચકચાર

0
એક લૂંટારુ ઝડપાઈ જતા લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો. સચિન માં ચાર લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. શોરૂમમાં હાજર આશિષભાઈ રાજપરા...