Home CRIME સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ટિપ્પણીકર્તા,બે પત્રકારો સામે મહિલા પત્રકારની જાતીય સતામણીની...

સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ટિપ્પણીકર્તા,બે પત્રકારો સામે મહિલા પત્રકારની જાતીય સતામણીની પોલીસ ફરિયાદ.

4
0

સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક ભાષામાં મહિલા પત્રકારના ચારિત્ર્ય બાબતે, પારિવારિક લાઇફ બાબતે પણ અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.

એક નેશનલ ચેનલ નાં પત્રકાર સંજયસિંહ રાઠોડ બીભત્સ ટિપ્પણી સાથે ધમકી પણ આપતા હતા.

BNS ની કલમ હેઠળ 78(1)-(i),79,49,61(2),351(3),356(3) મહિલા પુલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

સુરત,સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ટિપ્પણીકર્તા. શહેરના ઈલેક્ટ્રોનિક મીડિયાના બે પત્રકારો વિરૂદ્ધ મહિલા પત્રકારે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પત્રકાર સંજયસિંહ રાઠોડ અને અને અન્ય વિરુદ્ધમાં મહિલા પત્રકાર વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો બોલવા અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો પણ ફરિયાદમાં આરોપ મુકાયો છે.

પુલીસ સ્ટેશન માં થયેલ ફરિયાદ મુજબ મળતી વિગતો પ્રમાણે સુરતમાં રહેતી અને ઈલેકટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકે ફરજ બજાવતી ૪૦ વર્ષીય યુવતીએ મહિલા પોલીસ સેક્ટર-૨માં ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બે પત્રકારો સંજયસિંહ રાઠોડ (રહે-ડિંડોલી ) અને આઝમ સાલેહ (રહે-રાંદેર) વિરુદ્ધ માં સામે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.૧૯-૩-૨૪ના રોજ આ યુવતી અઠવા ચોપાટી પાસે ચાની દુકાને બેસેલી હતી ત્યારે સંજયસિંહ અને અન્ય તેણીના પહેરવેશ બાબતે અભદ્ર ટિપ્પણી કરી હતી.

સંજયસિંહ અને આજમ સાલેહ વોટ્સએપ ગ્રુપમાં પણ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી અશ્લીલ ટિપ્પણી કરતા હતા. આ રીતે બંને જણા અનેકોવખત સોશિયલ મીડિયા ગ્રુપમાં અભદ્ર કોમેન્ટ કરી બદનામ કરવાની કરતૂત કરતા હતા.

(૧) સંજયસિંહ રાઠોડ નાઓએ મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે, સુરત કે ગ્રામ્ય કે ડીવાયએસપી કા ખુબસુરત મહિલા પત્રકાર કે સાથ પ્રેમ સંબંધ”

(૨) સંજયસિંહ રાઠોડ નાઓએ (ઉત્તરપ્રદેશ રાજયમાં એક DYSP પ્રેમ પ્રકરણમાં કોન્સ્ટેબલ બનાવ્યા અંગેના ન્યુઝ મેસે જને ટેગ કરી) મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે…..

“”અગર એક ડીવાયએસપી પકડે જાયે તો ક્યા બનાયે જાયે”

“”તો ઠીક હે ડીવાયએસપી સાહબ કા પ્યાર પરવાન ચઢા હે એક કે ઉપર એક ફ્રી હે તો ક્યા કર સકતે “

“”ઈસી રાસ્તે પર સાહબ ચલ રહે “

(૩) સંજયસિંહ રાઠોડ નાઓએ મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે……

સિંદુર કી કિંમત વહી જાનતી હે જો અપને પતિ કે સાથ વફાદારી સે રહતી હો પરાયે પતિ કે સાથે રહને વાલી નારી સિંદુર કી કિંમન કયા જાને

હમારે યહાં ભી બહુત એસી છે જે સિંદુર શ્રી કિંમત નહીં જાનતી હૈ…….

વૈસે ભી વૈશ્યાયો કા કોઈ ધર્મ ઔર જાતિ નહી હોની હે…..

ખૈર, અપને પતિ કો છોડકર પરાયે પતિ કે સાથે રંગ રેલિયા મનાના સિંદુર કે ખિલાફ હૈં ઔર વો આપકે શીશમહલ કા કલંક હૈ.

(૪) સંજયસિંહ રાઠોડ નાઓએ મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે…………ખુદ કો સતી સાવિત્રી સમજાને વાલી બિ લ્લી ખુદ આઈને કે સામને ખડે હોકર દેખે ઔર ઉસ આઈને સે પુછે કી ઉસને ડીવાયએસપી કે સાથે નાજાયજ રિશ્તોં મેં કીતની બાર યાત્રાએ કી હે…….. કુત્તા બીલ્લી કા ખેલ.

આ રીતે સંજયસિંહે વોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક ભાષામાં મહિલા પત્રકારના ચારિત્ર્ય બાબતે, પારિવારિક લાઇફ બાબતે પણ અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. બંને પત્રકારોએ મહિલા પત્રકારને વશ કરવા પણ અલગ-અલગ પોસ્ટ કરી મેન્ટલી ટોર્ચર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here