Home SURAT બિમારીના લીધે સચિનના યુવાન નો આપઘાત

બિમારીના લીધે સચિનના યુવાન નો આપઘાત

119
0

સુરત શહરનાં સચિન વિસ્તારમાં બિમારીથી કટાંળી જઇને યુવાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન જી.આઇ.ડી.સીમાં પાલીગામમાં સાંઇ પેલેસમાં રહેતો ૨૦ વર્ષીય સુજીત લક્ષ્મણ કુસ્વાહ શુક્રવારે સાંજે પેટમાં દુઃખાવો થાય છે. એવુ તેની બહેનને કહીને ઘરે આવ્યો હતો. બાદમાં રાતે બહેન ઘરે આવી ત્યારે સુજીત પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યુ કે સુજીત મુળ બિહારનો વતની હતો. તેને પેટમાં દુઃખાવો સહિતની તકલીફ હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here