Home CRIME ગણદેવી ગડત ગામમાં 27 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી સાધુવેશમાં છુપાયેલો હત્યારો...

ગણદેવી ગડત ગામમાં 27 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી સાધુવેશમાં છુપાયેલો હત્યારો મહીસાગરથી ઝડપાયો

3
0

1998માં હત્યા કર્યા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો 1996ના લગ્નની કેસેટમાંથી ફોટો મળતા આરોપી સકંજામાં આવ્યો

ગણદેવીના ગડત ગામે ખેતરમાં ૨૭વર્ષ અગાઉ પ્રવીણે પોતાના મિત્ર પદેશની હત્યા કરી હતી. જે ભાદ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. પોલીસ સાયુવેશમાં સર્ચ. ઓપદેશન કરી શંખેશ્વર મોમાઈ માતા મંદિરેથી સાર્વશ છુપાયેલા આરોપીને ઝડપી લીધો હતો.

ગણદેવીના ગડા ગામે ખેતર વાડીમાં ગત તા.૪/૪/૧૯૯૮ના રોજ પરેશ નામના યુવાન ની કુહાડી ના ઘા ઝીંકી, રૂમાલ વડે ગળું દબાવી હત્યા કરી લાશને કોતરડામાં વેલાથી ઢાંકી હત્યારો ફ્રરાર થયો હતો. આ હત્યાકાંડ પોલીસ એક સપ્તાહ બાદ તા.૧૩/૪/૧૯૯૮ના રોજ આરોપી પ્આરવીણ સાધુની મહુવા કરચેલીયા થીધરપકડ કરી જેલભેગો કર્યા હતો. જે બાદ તા.૧૦/૫/૧૯૯૮ના રોજ વચગાળાના જામીન પૂર્ણ થવા છતાં જેલમાં પરત ફર્યો ન હતો. પોલીસ કે જેલ રેકોર્ડ માં આરોપી નો ફોટો મળતો ન હતો. પોલીસની લાંબી રઝળપાટ અને શોધખોળ બાદ આરોપી વર્ષ ૧૯૯૫માં મહુણનાં કરચેલીયા ગામે લગ્ન પ્રસંગ ની વીડિયો કેસેટમાંથી આરોપીનો ફોટો મેળવ્યો હતો. જે બાદ જુલાઈ ૨૦૨૪માં આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ સામુના વેશમાં આવ્યો હતો. અને માહીસાગર નાં ગામમાં મંદિર માં પુજારીનું કામ કરે છે. ત્યાં તપાસ કરત મહીસાગરનાં વરેઠા ગામે જયેશ્વર મહાદેવ મંદિર પૂજારીનું કામ કરતા પરંતુ કેટલાક સમયથી શંખેશ્ખેવર તરફ ગયા હોવાની વાત સામે આવી હતી. પોલીસે વેશ પલટો કરી એક સમાન સુધી સાધુ વેશમાં પાટણ નાં મંદિરો ખુંદી વળ્યા હતા. શંખેશ્વર મોમાઈ માતા મંદિરથી આરોપી પ્રભુદાસ (ઉ.વ.૨૧)ની પરપકડ કરી હતી. હત્યાનો આરોપી પ્રવિસ ઉર્ફે પ્રભુદાસ વચગાળાના જામીન બાદ ધરપકડ બચવા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં મંદિર કે આશ્રમ માં આશ્રય મેળવતા હતો. છેલ્લા ૧૦ વર્ષ થી મહીસાગર જીલ્લાનાં વરેઠા ગામનાં જ્યેશ્વર મહાદેવ મંદિરે પુજારી તરીકે કામ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here