Home CRIME શું ભાજપ નાં કાર્યકર્તાઓ કાયદા નું ઉલ્લંઘન કરવા માટે કે મીડિયા માં...

શું ભાજપ નાં કાર્યકર્તાઓ કાયદા નું ઉલ્લંઘન કરવા માટે કે મીડિયા માં વાયરલ થવા માટે ચર્ચા નું વિષય બને છે.

5
0

સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તા આલોક ચૌધરીએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી, જેમાં કેક કાપવાની સાથે આતશબાજી પણ કરવામાં આવી છે.આલોક ચૌધરીએ બાઈકની સીટ પર કેક રાખીને કાપ્યો, અને તેની આજુબાજુ 25થી વધુ લોકો ગોઠવાયેલા હતા.જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સ્વંય ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here